મહેમાનોના કરકમલોથી થયું દિપ પ્રગટ્ય ... તા.પ્રા.શિશ્રી પરમાર સાહેબ, બી આર સી સી , હરમાંનજીભાઈ, બીટ નીરીક્ષક્શ્રીઓ |
મુ. શિ ભાનુપ્રસાદ પંચાલે શાળા વિકાસની કરી વાત.....
શાળા પરિવાર દ્વારા નવનીતભાઈનું કર્યું સન્માન |
નિવૃત થતા નવનીતભાઈ પોતાનો ભૂતકાળ વાગોળતા ગળગળા થઇ ગયા.... |
બાળકોનો પ્રેમ જાણે જતા રોકી રહ્યો હતો.... |
વાલી સંમેલન, વાર્ષિકોત્સવ અને નિવૃત સન્માન સમારંભમાં સૌની ઉપસ્થિતિ |