Monday, 16 August 2021

AZADI NO AMRUT MAHOTSAV - 2021

આઝાદીનો અમૃત મહોત્સવ - 2021 

  

આઝાદીનો અમૃત મહોત્સવમાં ધ્વજવંદન બાદ વાલી મિટિંગમાં વાલીઓની હાજરી 
તથા એસ.એમ.સી સભ્યોની હાજરી. શાળાને વધુ ચાર CCTV કેમેરાનું દાન મળ્યું 
સ્વ. નરવતસિંહ સંગાડાની સ્મૃતિરૂપે : હસ્તે - હરિદાસ સંગાડા (હરિ ૐ ક્લિનિક- નડિયાદ)


NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સાધના તળપદા અને અર્જુન ઠાકોરને પ્રમાણપત્ર વિતરણ 


શાળાની પ્રવૃત્તિઓની માહિતી આપતા કિરણભાઈ સોલંકી 

 

શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં 
પ્રાંત અધિકારી, બોરસદના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું.