Wednesday, 13 March 2019

શાળા સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત એક્તાનગર પ્રા.શાળા



શાળા સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત એક્તાનગર પ્રા.શાળા


 

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે 
જીસીઈઆરટી, ગાંધીનગરની પ્રેરણાથી 
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા
 શાળા સ્વછતા એવોર્ડ અંતર્ગત શિલ્ડ, પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા. જેના ભાગરૂપે બોરસદ તાલુકાની પસંદગીની ત્રણ શાળાઓ પૈકીએકતાનગર પ્રા.શાળા(નાપા) નું સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલના હસ્તે એકતાનગર પ્રા.શાળા(નાપા)ના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ શિક્ષક કનુભાઈ રબારીનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. 

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા 
ઇકોક્લબ અંતર્ગત એક્સપોઝર વિઝીટ આયોજન કરાયું હતું. નેચર ક્લબ, વિદ્યાનગરના ધવલભાઈએ માહિતી આપી હતી. 

એસ.એમ.સી. તથા શાળા પરિવાર તરફથી 
આ એવોર્ડ શાળાના બાળકોને અર્પણ કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment