Monday, 18 August 2014

વિદાય સમારંભ

શાળાના શિક્ષક પંકજભાઈની હેડ ટીચર તરીકે
 નિમણુંક થતાં વિદાય સમારંભ 

 વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષક
નવનીતભાઈ દ્વારા આશિર્વચન .... 
ધો. 4 ના બાળકે પણ પોતાના વિચારો રજુ કર્યા ......

શાળા પરિવાર તરફથી વતનનું વહાલ અર્પણ ..... 

અમારા સૌની શુભકામનાઓ સતત રહેશે .....  

વિદાય વેળાએ પોતાની લાગણી
વ્યક્ત કરતા પંકજભાઈ ગોસ્વામી 

No comments:

Post a Comment